ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 8, 2025 7:07 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ભારત હંમેશા વૈશ્વિક શાંતિ, વૈશ્વિક બંધુત્વ અને વૈશ્વિક કલ્યાણમાં માને છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ભારત હંમેશા વૈશ્વિક શાંતિ, વૈશ્વિક બંધુત્વ અને વૈશ્વિક કલ્યાણમાં માને છે. તેમણે નવી દિલ્હીમાં ઇન્ડિયા ફાઉન્ડેશનના કૌટિલ્ય ફેલો સાથે સંવાદ કરતાં શ્રી ધનખડે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભાર મૂક્યો હતો કે કૌટિલ્યની વિચાર પ્રક્રિયા શાસનમાં એક ગ્રંથ છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૌટિલ્યના તત્વજ્ઞાનને કાર્યમાં ઉદાહરણ તરીકે રજૂ કર્યું છે. તેમણે રાષ્ટ્રીય કલ્યાણ માટે યોગદાન આપનારા વ્યક્તિઓ પર ખૂબ ભાર મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ