નવેમ્બર 12, 2024 2:54 પી એમ(PM)

printer

આજે જાહેર સેવા પ્રસારણ દિવસની ઉજવણી

આજે જાહેર સેવા પ્રસારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે, આ દિવસ 1947 માં દિલ્હીમાં ઓલ આકાશવાણીના સ્ટુડિયોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગૌરવપૂર્ણ આગમનની યાદમાં ઉજવવામાં આવે છે.
મહાત્મા ગાંધીએ દેશના વિભાજન બાદ હરિયાણાના કુરુક્ષેત્રમાં અસ્થાયી ધોરણે સ્થાયી થયેલા વિસ્થાપિત લોકોને સંબોધિત કર્યા હતા. ગાંધીજીએ કહ્યું હતું કે કે તેમણે રેડિયો માધ્યમનીશક્તિ,ને ભગવાનની ચમત્કારિક શક્તિ તરીકે જોયું. આજે આ અવસર પર આકાશવાણી દિલ્હીના પરિસરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.